કુવૈતમાં બુધવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 41 લોકોના મોત થયા હતા. તે જ સમયે, આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકાએ અલ-એદન હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે લગભગ તમામની હાલત સ્થિર છે. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે.
કુવૈતમાં બુધવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 41 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકાએ અલ-એદન હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે લગભગ તમામની હાલત સ્થિર છે.
ભારતીય રાજદૂતે મદદની આપી ખાતરી
તેમણે અલ-એદન હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં આગની ઘટનામાં ઘાયલ થયેલા 30 થી વધુ ભારતીય કર્મચારીઓને દાખલ કરવામાં આવ્યા છે, એમ તેમણે તેમની પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તમામ કર્મચારીઓની હાલત સ્થિર છે. આદર્શ સ્વૈકા આ સમયગાળા દરમિયાન ઘણા દર્દીઓને મળ્યા અને તેમને એમ્બેસી તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી.
દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +965-65505246 જાહેર કર્યો છે. તમામ સંબંધિતોને અપડેટ્સ માટે આ હેલ્પલાઈન સાથે જોડાવા વિનંતી છે. એમ્બેસી તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.- કુવૈતમાં ભારતીય દૂતાવાસ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMપાકિસ્તાનના ભારત પર સતત હુમલાના પ્રયાસો: પોખરણથી પઠાણકોટ સુધી ડ્રોન હુમલા નિષ્ફળ
May 09, 2025 10:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech