મકરસંક્રાંતિએ ૩૬૭ પક્ષીઓને ઈજા: સૌથી વધુ ૩૫૮ કબુતર

  • January 15, 2024 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકરસંક્રાતિ ના તહેવારો દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓને ઈજા ન થાય તે માટે સાવચેતી રાખવાની અનેક અપીલ કરવામાં આવી હોવા છતાં રવિવારે મકરસંક્રાતીના દિવસે ૩૬૭ પક્ષીઓને ઈજા થવા પામી હતી. જેમાં સૌથી વધુ ૩૫૮ કબુતર ઝપટે ચડી ગયા હતા.

પતગં અને દોરાથી પક્ષીઓને બચાવવા માટેની અને ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવાની વ્યવસ્થા કરતા કણા ફાઉન્ડેશનના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગડ, બુલબુલ, બતક, મરઘી જેવા પક્ષીઓ પણ મકરસંક્રાંતિએ દોરાના કારણે ઈજાગ્રસ્ત બન્યા હતા. એ તમામને સારવાર આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application