રાયમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. હવે ૩૦ માર્ચ સુધી આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ પહેલા ૨૬ માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરાઈ હતી. આ અગાઉ ૧૪ માર્ચથી ૨૬ માર્ચ સુધી ઓનલાઈ ફોર્મ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે વાલીઓની માંગણીઓ સમયગાળો વધારવાની હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મુદત તા. ૩૦ માર્ચ સુધી સમય લંબાવાયો છે. ૩૦ માર્ચ બપોરે ૧૨ વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. રાયમાં રાઈટ ટુ એયુકેશન હેઠળ ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી છે. જાહેર રજાઓ વધવાના કારણે મુદત વધારવામાં આવી છે.
રાયમાં ગરીબ પરિવારના બાળકો પણ સા શિક્ષણ મેળવી શકે તે માટે રાય સરકાર દ્રારા આરટીઇનો કાયદો લાવવામાં આવ્યો છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે. ત્યાર બાદ વિધાર્થીને રહેણાંકની નજીકની ખાનગી શાળામાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવતો હોય છે. શિક્ષણ વિભાગ દ્રારા આરટીઈ વિધાર્થીઓના ફોર્મની ચકાસણી કરી અને પાત્રતા ધરાવતા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષણનો અધિકાર કાયદો ૨૦૦૯ દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે ૬ થી ૧૪ વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે.
આરટીઈ હેઠળ ૧૪ માર્ચ ૨૦૨૪ થી ૨૬ માર્ચ ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે ૧૩ દિવસનો સમય આપવામાં આવેલ હતો. પરંતુ આ દરમિયાન જાહેર રજાઓનાં કારણે અરજદારોને આવકનો દાખલા, જાતિનાં દાખલા વગેરે જેવા જરી આધાર પુરાવા માટે વિલબં થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાય કક્ષાએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદામાં વધારા માટે માંગણી ઉઠી હતી.જેને લઇ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. ૩૦ માર્ચ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યો છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો ઓનલાઈન વેબપોર્ટલ વિંિંાત:િંિય જ્ઞાિલીષફફિ.િંભજ્ઞળ પર જઈ અરજી કરી શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech