રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે ૧ એપ્રિલ, ૨૦૨૪ના રોજ, નવા નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના પહેલા દિવસે, તેની પ્રાદેશિક કચેરીઓમાં ૨૦૦૦ પિયાની નોટો બદલવાની અથવા જમા કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ખાતાઓને બધં કરવામાં આરબીઆઈની કામગીરી સામેલ હશે, જેના કારણે . ૨૦૦૦ની નોટો બદલવાની અથવા જમા કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. ૨ એપ્રિલ, ૨૦૨૪થી ૨૦૦૦ પિયાની નોટ જમા કરી શકાશે કે બદલી શકાશે.
અગાઉ ૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે કહ્યું હતું કે ૨૦૦૦ પિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ, અત્યાર સુધીમાં ૨૦૦૦ પિયાની કુલ ૯૭.૬૨ ટકા નોટો ભારતીય રિઝર્વ બેંકને પરત કરવામાં આવી છે. ૧૯ મે, ૨૦૨૩ના રોજ એક જાહેરાતમાં, આરબીઆઈએ દેશમાંથી . ૨૦૦૦ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
૨૦૦૦ પિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચતી વખતે આરબીઆઈએ કહ્યું હતું કે ૧૯ મે ૨૦૨૩ના રોજ દેશમાં ૨૦૦૦ પિયાની ૩.૫૬ લાખ કરોડ પિયાની નોટો ચલણમાં હતી. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં, આ આંકડો ઘટીને . ૮૪૭૦ કરોડ પર આવી ગયો છે, એટલે કે . ૨૦૦૦ની કુલ નોટોમાંથી ૯૭.૬૨ ટકા આરબીઆઈને પાછી આવી છે. આરબીઆઈ એ સ્પષ્ટ કયુ છે કે ૨૦૦૦ પિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે
આરબીઆઈએ ૨૦૦૦ની નોટ બધં નથી કરી, માત્ર ચલણમાંથી બહાર કાઢી
આરબીઆઈએ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી બેંકોમાં ૨૦૦૦ પિયાની નોટ બદલવાની સુવિધા આપી હતી, જો કે આ પછી પણ ઘણા લોકો ૨૦૦૦ પિયાની નોટ પરત કરવામાં અસમર્થ રહી ગયા હતા. આને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ તેમને પરત કરવાની સમયમર્યાદા ૭ ઓકટોબર સુધી લંબાવી હતી અને ત્યાર બાદ ૦૯ ઓકટોબર, ૨૦૨૩થી આરબીઆઈની ઈશ્યુ ઓફિસમાં . ૨૦૦૦ની નોટો જમા અથવા બદલી શકાશે. આ ઉપરાંત, લોકો ભારતની પોસ્ટ દ્રારા આરબીઆઈ ની કોઈપણ ઇશ્યૂ આફિસને દેશની કોઈપણ પોસ્ટ આફિસમાંથી ૨૦૦૦ પિયાની નોટ મોકલીને તેમના બેંક ખાતામાં રકમ જમા કરાવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech