રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કોરોનાના કેસ છુપાવવાની પ્રવૃત્તિ હજુ પણ ચાલુ જ હોવાનું બહાર આવ્યું છે, રાજકોટમાં છેલ્લા ચાર માસમાં કોરોનાના ૧૮ કેસ મળ્યા હતા પરંતુ તંત્રએ તેની વિગતો જાહેર કરવાને બદલે છુપાવી હોવાનું બહાર આવ્યું છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં પ્રશ્નકાળમાં કોર્પેારેટરએ કોરોનાના કેસો અંગે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં છેલ્લા ચાર મહિના દરમ્યાનમાં મતલબ કે તા.૧–૯–૨૦૨૩થી તા.૩૧–૧૨–૨૦૨૩ સુધીના સમયગાળામાં કોરોનાના ૪૮૨૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ ૧૮ જેટલા પોઝીટીવ કેસ મળ્યા હતા. કોરોના મુદ્દે જન આરોગ્યની દરકાર લેવા મહાનગરપાલિકા દ્રારા કરવામાં આવેલી કામગીરીની વિગતોનું પત્રકથી અલગથી મોકલી આપ્યુ છે. મહત્વપૂર્ણ છે કે આ પ્રશ્ન બોર્ડની પ્રશ્નોત્તરીમાં સૌથી છેલ્લા ૨૦મા ક્રમે ધકેલી દેવાયો હતો તેથી ચર્ચામાં આવ્યો ન હતો પરંતુ લેખિત જવાબ મોકલતા તેમાં આ સત્ય હકીકત ઉજાગર થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં SMCનો દરોડો : 150 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
April 11, 2025 10:12 AM51 સ્વામીઓનું લિસ્ટ બનાવી બેનર લગાવ્યું સ્વામીઓ પૂર્વ જન્મમાં વિવિધ ભગવાનો હોવાનો બેનરમાં ઉલ્લેખ
April 11, 2025 10:11 AMપોરબંદરમાં ભાજપ દ્વારા ગાંવ ચલો બસ્તી ચલો અભિયાન યોજાયુ
April 11, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech