સલાયાના સારસ્વત બ્રહ્મ સમાજના અગ્રણી અને લોહાણા મહાજનના થાનાઈ શ્રી રાજુભાઇ રીસ્કા (માસ્તર) દ્વારા છેલા 16 વરસથી દર વર્ષે સલાયાથી નજીકનાં બૈહ ગામે આવેલ પ્રસિદ્ધ જૂંગીવારા ડાડાનું મંદિર આવેલ છે ત્યાં ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જે આં વખતે રવિવારે તારીખ 5 જાન્યુઆરીના રોજ ધ્વજારોહણ કરવામાં આવશે. આ મંદિરે આં 17મી વાર ધ્વજારોહણનું આયોજન રાજુભાઇનાં પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. દર વર્ષે પરિવાર તેમજ મિત્ર મંડળ સાથે ધામધૂમ પૂર્વક આં ધ્વજારોહણનું આયોજન કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાના કમિશ્નરની આગેવાનીમાં યોજાઇ પત્રકાર પરિષદ
April 01, 2025 01:29 PMડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ: ૧૧ મજુરોના મોત
April 01, 2025 01:28 PMજામનગર ખોડિયાર કોલોનીમાં 80 ફૂટ રીંગ રોડ પર ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
April 01, 2025 01:25 PMરિલાયન્સ જૂથના અનંત અંબાણીનો દ્વારકા પદયાત્રાનો પાંચમો દિવસ
April 01, 2025 01:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech