રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફરી એક વખત એર ઇન્ડિયાની લાઈટમાં ટેકનિકલ કારણસર મુંબઈથી રાજકોટના આવતા પેસેન્જરો એ ટર્મિનલ બિલ્ડીંગ માં હલ્લાબોલ કયુ હતું.
આ અંગેની વિગત મુજબ હજુ એક સાહ પહેલા જ રાજકોટ મુંબઈની લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેવટે એ લાઈટ કેન્સલ કરવી પડી હતી ગત ૨૪મી સપ્ટેમ્બરે આ ઘટના બની હતી અને જેના લીધે મુસાફરોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. મોટાભાગના મુસાફરોની ઇન્ટરનેશનલ કનેકિટવિટી ખોવાઈ ગઈ હતી.
એ વાતને એક અઠવાડિયું પણ નથી થયું ત્યાં આજે ફરીથી એર ઇન્ડિયાની લાઈટ જે સવારે ૮:૪૫ મિનિટે મુંબઈથી રાજકોટ આવે છે તેમાં કોઈપણ ટેકનીકલ કારણ આવી જતા આ લખાય છે ત્યાં સુધી હજુ આ લાઈટ ન આવતા પેસેન્જર સવારથી ગરમીમાં પરેશાન થઈ ગયા હતા. કલાકો સુધી લાઈટ ના આવતા ૧૬૦ જેટલા પેસેન્જરને રઝડવાનો વારો આવ્યો છે. આ બાબતે જાણવા મળ્યા મુજબ મુંબઈથી જ એર ઇન્ડિયાના આ એરક્રાટ માં કોઈ ટેકનીકલ ક્ષતિ સર્જાય છે. બપોર પછી મુંબઈથી રાજકોટ આવવા માટે આ લાઈટ રવાના થઈ હતી એટલે સવારની લાઈટના પેસેન્જર સાંજની લાઈટમાં ટેક ઓફ થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech