ગુજરાતમાં મોડીરાત્રે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્યના 157 નાયબ મામલતદારને એક ઝાટકે બદલી કરી દેવામાં આવી છે. બદલી પણ જે-તે નાયબ મામલતદારના જિલ્લામાં કે તેની આસપાસના જિલ્લામાં નહીં અન્ય જિલ્લામાં જ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક નાયબ મામલતદારોને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ અને ઉત્તરના નાયબ મામલતદારોની સૌરાષ્ટ્રમાં બદલી કરી દેવામાં આવી છે.
જુઓ 157 નાયબ મામલદારની બદલીનું લિસ્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech