જામનગર સહિત સૌરાષ્ટ્રમાં નાની વયે હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહયું છે, ૨૫ થી ૪૫ ની વચ્ચેના યુવાનોના હૃદય એકા એક બંધ પડી જતા મૃત્યુને ભેટી રહયા છે, ગઇકાલે ખારવા ગામમાં ૩૬ વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયુ હતું, દરમ્યાન જામનગરના વેપારીના મુંબઇ અભ્યાસ કરતા ૧૩ વર્ષના પુત્રનું હાર્ટએટેકથી મૃત્યુ થતા ભારે ગમગીની ફેલાઇ ગઇ છે, મૃતદેહને જામનગર લાવવામાં આવતા પરિવારજનોએ હૈયાફાટ દન કરતા વાતાવરણ ગમગીન બન્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ જામનગરની કામદાર કોલોનીમાં રહેતા પુરસ્કાર ગીફટ શોપવાળા વેપારી સચિનભાઇ વેણીભાઇ ગઢેચાનો ૧૩ વર્ષનો પુત્ર ઓમ મુંબઇ ખાતે અભ્યાસ કરે છે, દરમ્યાનમાં ઓમને હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજયુ હતું.
આ અંગેની જાણ પરિવારજનોને થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, મુંબઇથી તણનો મૃતદેહ જામનગર લાવવામાં આવતા પરિવારજનોએ હૈયાફાટ દન કર્યુ હતું, આજે બપોરે તેમના નિવાસ સ્થાન કામદાર કોલોની ખાતેથી અંતિમયાત્રા નીકળશે તેમ જાણવા મળ્યું છે.
છેલ્લા થોડા સમયથી યુવા વર્ગમાં હાર્ટએટેકના હુમલા ઘાતક બની રહયા છે, જામનગરના ધ્રોલ ખાતેના ખારવામાં ગઇકાલે એક યુવાનનું હૃદય બંધ પડી ગયુ હતું, એ બનાવ તાજો છે ત્યાં વેપારી પુત્રનું તણ અવસ્થામાં એટેકથી મૃત્યુનો બનાવ સામે આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech