પોરબંદરમાં ૧૩ જેટલા હેડકોન્સ્ટેબલનું એ.એસ.આઇ. તરીકે પ્રમોશન થયુ છે.
પોરબંદરના જિલ્લા પોલીસવડા બી.યુ.જાડેજાએ પોરબંદરના જુદા-જુદા પોલીસમથકોમાં અનાર્મ્ડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૧૩ જેટલા પોલીસ કર્મચારીઓને અનાર્મ્ડ એ.એસ.આઇ. તરીકે પ્રમોશન આપ્યુ છે જેમાં પોલીસ હેડકવાર્ટરના મનસુખભાઇ હરીશભાઇ મહેતા, અલ્પેશભાઇ ચનાભાઇ રાઠોડ, બગવદર પોલીસમથકના હઠીસિંહ દેવદાનભાઇ સીસોદીયા, મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પરબતભાઇ વેજાભાઇ મકવાણા, એસ.ઓ.જી.ના રવિન્દ્રકુમાર શાંતિલાલ ચાઉ, કીર્તિમંદિર પોલીસસ્ટેશનના રણજીતસિંહ દયાતર, હાર્બર મરીન પોલીસ સ્ટેશનના કૈલાસભાઇ લોઢારી, રાણાવાવ પોલીસસ્ટેશનના હરદાસભાઇ કનારા, નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પ્રવીણભાઇ ભુવા, રાણાવાવ પોલીસ સ્ટેશનના રાયદેભાઇ ઓડેદરા, નવીબંદર મરીન પોલીસસ્ટેશનના દેવાભાઇ એભાભાઇ ઓડેદરા, પેરોલ ફર્લો સ્કવોડના પીયુષભાઇ બોદર અને ઉદ્યોગનગર પોલીસ મથકના ભાવિનકુમાર પ્રવીણભાઇ કારેણાનો સમાવેશ થાય છે.
આ તમામને આસીસ્ટન્ટ સબ ઇન્સપેકટર તરીકે બઢતી અપાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech