જામનગર મહાનગરપાલિકા દવારા તા.૩૧/૦૩/૨૦૦૬ સુધીનાં રેન્ટબેઈઝ પધ્ધતિ મુજબ તથા તા.૦૧/૦૪/૨૦૦૬ થી તા.૩૧/૦૩/૨૦૨૪ સુધી નાં કારપેટ બેઈઝ પધ્ધતિ મુજબનાં મિલ્કત વેરા /વોટર ચાર્જીસ / વ્યવસાય વેરા તથા કારખાના લાયસન્સ ફી અને ભાડા ની રકમ પર ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના તા.૧૫/૦૨/૨૦૨૫ થી તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી જાહેર કરવામાં આવી છે.
આથી જે બાકીદારોનો મિલ્કતવેરા/વોટર ચાર્જીસ/વ્યવસાય વેરા તથા તેને સંલ્ગન અન્ય વેરાઓ ભરવાના બાકી હોય તેવા બાકીદારોને ૧૦૦ ટકા વ્યાજમાફી યોજના નો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકામાં ટેક્સ સ્વીકારવા માટે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ના મુખ્ય કેશ કલેક્શન વિભાગ,ઉપરાંત શરૂ સેક્શન સિવીક સેન્ટર, રણજીતનગર સિવીક સેન્ટર, ગુલાબનગર સિવીક સેન્ટર, મોબાઈલ કલેક્શન વેન, જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com, એચ.ડી એફ.સી.બેંક , આઇ ડી બી આઈ બેન્ક , નવાનગર બેંક ની તમામ બ્રાન્ચ માં પણ ભરપાઈ કરી શકશે. આ ઉપરાંત એચ.ડી એફ.સી.બેંક ની ગ્રીન સીટી તથા સમર્પણ સર્કલ ખાતે નવી ખોલવા માં આવેલ બ્રાંચો માં પણ ટેક્સ ભરપાઈ કરી શકાશે. તેમ જામનગર મહાનગર પાલિકા નાં આસી. કમિશ્નર (ટેકસ) ની યાદી માં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech