વીરગતિ પામેલા વી. એમ. મહેતા કૉલેજના વિદ્યાર્થી વિશ્વરાજસિંહ ગોહિલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

  • October 16, 2024 03:47 PM 

જામકંડોરણા તાલુકા ના આચવડ ગામ ના વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ કે જેઓ પંચવટી કોલેજ મા અભ્યાસ કરતા. તેઓની ભારતીય સેનામા અગ્નિવીર ની તાલીમ હૈદરાબાદ મા ચાલી રહી હતી તે દરમ્યાન દેવલાલી ફાયરીંગ રેન્જ મા ગનનું ભ્રષ્ટ ફાયર થતા વીરગતિ પામ્યા.  અગ્નીવિર અતંર્ગત તાલીમ દમિયાન હૈદરાબાદ ખાતે વીરગતિ પામેલા વી. એમ. મહેતા કૉલેજના વિદ્યાર્થી વિશ્વરાજસિંહ ગોહિલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. જેમાં કૉલેજનાં પ્રિન્સિપાલ અને અન્ય પ્રાધ્યાપકો પણ મોટી સંખ્યામાં જોડાયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application