જામકંડોરણા તાલુકા ના આચવડ ગામ ના વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ કે જેઓ પંચવટી કોલેજ મા અભ્યાસ કરતા. તેઓની ભારતીય સેનામા અગ્નિવીર ની તાલીમ હૈદરાબાદ મા ચાલી રહી હતી તે દરમ્યાન દેવલાલી ફાયરીંગ રેન્જ મા ગનનું ભ્રષ્ટ ફાયર થતા વીરગતિ પામ્યા. અગ્નીવિર અતંર્ગત તાલીમ દમિયાન હૈદરાબાદ ખાતે વીરગતિ પામેલા વી. એમ. મહેતા કૉલેજના વિદ્યાર્થી વિશ્વરાજસિંહ ગોહિલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. જેમાં કૉલેજનાં પ્રિન્સિપાલ અને અન્ય પ્રાધ્યાપકો પણ મોટી સંખ્યામાં જોડાયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાવધાન: તહેવારોમાં વહેચાતી નકલી બદામથી બચો, આ ટ્રિક્સથી જાણો તેની ગુણવત્તા
October 16, 2024 05:14 PMVIP સુરક્ષામાંથી NSG કમાન્ડોને કરાયા દૂર,CRPF કમાન સંભાળશે...સરકારનો આદેશ
October 16, 2024 05:00 PMશું વિરાટ કોહલી તોડી શકશે રોનાલ્ડો અને મેસ્સીનો આ વર્લ્ડ રેકોર્ડ?
October 16, 2024 04:58 PMદિવાળી પર ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, ઘઉં-સરસવ સહિત આ 6 પાકના MSPમાં વધારો
October 16, 2024 04:49 PMમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવારને મળશે જટકો! આ બે ધારાસભ્યો લેશે વિદાય
October 16, 2024 04:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech