કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની સ્કૂલમાં આપઘાત ઘટના બની છે. વિછીયામાં આવેલી આદર્શ શાળામાં આ ઘટના બની છે. ગત રાત્રીના 10 વાગ્યાની આસપાસ બનેલી ઘટના થી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિધાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું જણાયું છે. મળતી વિગતો મુજબ પંદર વર્ષીય કાજલ મુન્ના જોગરાજીયા નામની વિધાર્થીનીએ કાલે રાત્રે આ પગલું ભર્યું હતું. સૂત્રો મુજબ, સ્કૂલમાં પરીક્ષા ચાલુ હોઈ 2 દિવસ થી કાજલ ગુમસુમ રહેતી હતી. કાજલ વિછિયા તાલુકાના ત્રાસિયા ગામ ની રહેવાસી છે.
અભ્યાસ માટે કાજલ પરિવારથી દૂર હોસ્ટેલમાં જ રહેતી હતી, હાલ આત્મહત્યાનું કારણ અકબંધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દવારા ઈન્સ્ટ્રીયલ ઈન્ટરનેશલ એકસ્પો-2024 નો રોડ-શો યોજાયો
September 20, 2024 12:04 PMનંદાણા નજીક ટ્રકની અડફેટે બાઈક સવાર બે બંધુઓ ઇજાગ્રસ્ત
September 20, 2024 11:56 AMખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એક મૃત્યુ
September 20, 2024 11:50 AMધોરાજીમાં કૌટુંબિક દાદા, ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ મહિલા
September 20, 2024 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech