નિર્ભયા કેસ મામલે દોષી વિનયએ સુપ્રીમ કોર્ટમાં દયા અરજી કરી હતી. વિનયએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે. વિનયએ કોર્ટમાં અરજી કરી હતી કે તેની માનસિક સ્થિતિ બરાબર નથી. જો કે દોષી વિનયની મેડિકલ રીપોર્ટમાં ખુલાસો થયો છે કે તેની માનસિક સ્થિતિ સ્થિર છે. આ સાથે જ નિર્ભયાના દોષીની તમામ લાઈફ લાઈન પુર્ણ થઈ છે. જો કે તમામ દોષીતોને 17 ફેબ્રુઆરી સુધી જીવનદાન મળી ચુક્યું છે. કારણ કે નવા ડેથ વોરંટની માંગની નિર્ભયાના માતાપિતાની અરજી પર હવે પટિયાલા હાઉસ કોર્ટમાં 17મી તારીખે સુનાવણી હાથ ધરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationછોટી કાશી જામનગરમાં સંતો-મહંતો દ્વારા રામમંદિર માટે નિધિ અર્પણ કરાય
January 23, 2021 11:13 AMભાજપ શાસિત રાજ્યોમાં દાબંધી લાગુ કરો: ઉમા ભારતી
January 23, 2021 11:13 AMOMG : દુનિયાની આ સૌથી મોટી એજન્સીને સાઈન કરી છે દીપિકા
January 23, 2021 11:08 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech