કલ્યાણપુરના પાનેલી ખાતે પુરમાં ફસાયેલ ત્રણ લોકોને સારવાર આપી તંત્ર દ્વારા સલામત રીતે તેમના ઘરે પરત જવાની વ્યવસ્થા કરી

  • July 23, 2024 11:30 AM 

કલ્યાણપુરના પાનેલી ખાતે પુરમાં ફસાયેલ ત્રણ લોકોને સારવાર આપી તંત્ર દ્વારા સલામત રીતે તેમના ઘરે પરત જવાની વ્યવસ્થા કરી

કલ્યાણપુર ના પાનેલી ખાતે પુરમાં ફસાયેલ ત્રણ લોકો નેભાભાઈ દેવશીભાઈ પોપાનિયાં દેવરખી ભાઈ હમીરભાઈ પોપાણિયા કેશુર સામત નાદાનિયા ને તંત્ર દ્વારા હેલિકોપ્ટર ની મદદથી રેસ્ક્યુ કરી બચાવવામાં આવેલ.
​​​​​​​
હેમખેમ પરત આવેલ લોકોને માન. કલેકટર સાહેબની સૂચના અનુસાર ખંભાળિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વહીવટી તંત્ર દ્વારા સાલ ઓઢાડી સલામત રીતે તેમના ઘરે પરત જવાની વ્યવસ્થા કરી.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application