કાલાવડ નાકા બહાર બ્રીજની કામગીરી શરૂ થઇ ચુકી છે, લગભગ છ માસમાં આ બ્રીજ પુરો થઇ જશે ત્યારે મ્યુ.કમિશનરે જાહેરનામું બહાર પાડીને તમામ પ્રકારનાં વાહન વ્વહાર માટે બ્રીજ બંધ કરવાનો આદેશ કર્યો છે ત્યારે કાલાવડ તરથી આવતી બસો અને વાહનો અન્નપુર્ણા મંદિર વાળા રસ્તા પરથી આવશે, છ મહિનાથી વધુ દિવસ સુધી જયાં સુધી બ્રીજની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી આ રસ્તો બંધ રહેશે.