હાલ 33 દર્દીઓ જ સારવાર હેઠળ: મંગળવારે શહેરમાં 11 અને તાલુકામાં 3 નવા કેસ નોંધાયા
જાન્યુઆરી માસનાં પ્રારંભે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 60થી ઉપર હતી. આ સંખ્યામાં સતત ઘટાડો થતાં ઉતરાયણ આવતા સુધીમાં 50 ટકા ઘટાડા સાથે આ સંખ્યા 33 થઈ છે. મંગળવારે જિલ્લામાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા અને 17 દર્દીઓ કોરોનામુક્ત થયા છે.
ભાવનગર જિલ્લામા 14 નવા કોરોના પોઝિટિવ કેસમાં ભાવનગર શહેરી વિસ્તારમા 7 પુરૂષ અને 4 સ્ત્રી મળી કુલ 11 કેસ નોંધાયા જ્યારે તાલુકાઓમા ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે 1, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે 1 તથા મહુવા તાલુકાના નૈપ ગામ ખાતે 1 કેસ મળી કુલ 3 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. આ સાથે મહાનગરપાલિકાના 16 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 17 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 5,947 કેસ પૈકી હાલ 33 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,838 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationઆરોપ :રાહુલ ગાંધીએ શબ્દો દ્વારા કર્યા આકરા પ્રહાર, ક્લિક કરીને વાંચો કોણ બન્યું નિશાન
January 24, 2021 05:19 PMપ્રજાસત્તાક પર્વની પરેડ 2021 માં ભાગ લેવા દિલ્હી આવેલા કલાકારોને વાંચો શું કહ્યું પીએમ મોદીએ
January 24, 2021 05:10 PMચિકિત્સા :જાણો શું છે જાપાની વોટર થેરેપી, કેવી રીતે વજન ઘટાડવામાં છે મદદગાર
January 24, 2021 04:44 PMવાસ્તુશાસ્ત્ર :તમારા જમવાની દિશા નક્કી કરે છે તમારું સ્વાસ્થ્ય અને સફળતા
January 24, 2021 04:26 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech