દાંડીથી દિલ્હીથી મોટર સાયકલ યાત્રામાં જામનગરનો વિદ્યાર્થી પસંદગી પામ્યો

  • January 25, 2023 11:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એનસીસીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત, દાદરાનગર હવેલી,દિવ અને દમણ એન.સી.સી ડારેકટરેટ દ્વારા આત્મનિર્ભર ભારતની  "સોલ્ટ ટુ સોફ્ટવેર" થીમ પર તા ૧૫ ષફક્ષ ૨૦૨૩ ના રોજ દાંડી થી દિલ્હી સુધી ૧૩૦૦ કિલોમીટરની  મોટરસાયકલ રેલી યોજવામાં આવી છે.  આ રેલી તા ૨૮ જાન્યુઆરીના રોજ દિલ્હી પહોંચશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોલ્ટ અને સોફ્ટવેર અર્પણ કરશે. આ રેલીમાં એસ.વી.ઈ.ટી કોલેજના વિદ્યાર્થી અને એન.સી.સી. કેડેટ જાડેજા પૃથ્વીરાજસિહની પસંદગી કરવામાં આવી છે.

​​​​​​​ આ તકે એસ.વી.ઈ.ટી. કોલેજના સ્ટાફ અને ૨૭ ગુજરાત બટાલીયન  ગૌરવની લાગણી અનુભવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application