ગુજરાત સરકારના ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ 215 (ગુજસીટોક)ના કેસ લડવા માટે રાજ્યભરના પાંચ વિભાગોમાં જુદા જુદા પાંચ નિષ્ણાત ધારાશાસ્ત્રીઓની નિમણૂક કરવામાં આવી છે તેમાં રાજકોટ વિભાગના ગુજસીટોકના કેસ સરકાર તરફે લડવા માટે યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીની વરણી કરવામાં આવી છે. અત્રે યાદ રહે રાજકોટ ખાતે સ્પે.ડેઝીગનેટેડ ગુજસીટોક અદાલતમાં જામનગર, અમરેલી, ગોંડલ સહિતના ઓર્ગેનાઇઝડ ક્રિમીનલ ગેંગ સામેના કેસો ચાલી રહ્યા છે.
રાજ્યના કાનૂન વિભાગ દ્વારા થયેલી અન્ય નિમણૂકોમાં અમદાવાદ વિભાગમાં ધારાશાસ્ત્રી બ્રિજેશ લીંબાચીયા, વડોદરા વિભાગમાં રઘુવીર પંડયા, સુરતમાં નયન સુખડવાલા અને કચ્છ વિભાગમાં કલ્પેશ ગોસ્વામી વગેરે ધારાશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationભાવુક થયું ભારત :આ રસી બધા કોરોના વોરીયર્સ માટે કૃતજ્ઞ રાષ્ટ્રની આદરાંજલિ :પીએમ મોદી
January 16, 2021 11:33 AMસૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે? જાણો શું છે જનતાનો મત
January 16, 2021 11:32 AMવડાપ્રધાન મોદી કાલે 8 ટ્રેનોને દેખાડશે લીલી ઝંડી: બધી ટ્રેન સીધી પહોંચશે સ્ટેચ્યુ ઓફ યુનિટી
January 16, 2021 11:29 AMમાર્ચ સુધીમાં 75 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેન દોડશે
January 16, 2021 11:20 AMલોકોની નારાજગી બાદ વોટ્સએપે રોક્યો પ્રાઇવસી અપડેટનો પ્લાન
January 16, 2021 11:18 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech