મહેસુલ અગ્ર સચિવ એમ. કે. દાસના ધર્મપત્ની શ્વેતા દાસને કેન્સરની બિમારી ધાતક નિવડી

  • March 13, 2024 01:05 PM 

આજે સાંજે વાડજ ખાતે અંતિમ સંસ્કાર પૂર્વે તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન


ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના અગ્ર સચિવ મનોજકુમાર દાસના ધર્મપત્ની નું આજે વહેલી સવારે કેન્સરની લાંબી બીમારી બાદ આજે વહેલી સવારે અવસાન થયું છે. તેમના અંતિમ દર્શન બપોરે 03:30 કલાકે બંગલા નંબર 21 શાહીબાગ ઓફિસર કોલોની એસીબી પાછળ અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.


એમ કે દાસના પત્ની છેલ્લા દસેક વર્ષથી બ્રેસ્ટ કેન્સરથી પીડાતા હતા. આ બીમારીએ છેલ્લા બે દિવસ દરમિયાન વરવુ સ્વરૂપ ધારણ કર્યું અને આજે વહેલી સવારે 4:30 કલાકે તેમણે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application