સીટી-એ ડીવીઝનમાં શાંતી સમિતીની બેઠક

  • June 20, 2023 06:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સીટી-એ પો.સ્ટે.ના પી.આઇ. એન. એ. ચાવડાના અધ્યક્ષ સ્થાને અષાઢી બીજ તેમજ બકરી ઈદ તહેવાર નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની મીટીંગ યોજવામાંં હાવી હતી, પોસ્ટે વિસ્તારમાં શાન્તિપૂર્ણ તહેવાર ઉજવાય અને ભાઈચારો જળવાય રહે તે અંગે સમજ કરવામાં આવી હતી.
​​​​​​​ આ વેળાએ આગેવાનોમાં જુમાભાઈ ખફી, અસલમ ખીલજી, નિલેશ કગથરા, જૈનબબેન ખફી,  રાજુભાઈ મહાદેવ, ઘનશ્યામભાઈ ગંગાની, હાજી રિજવાન, કિશોરભાઈ ભુવા, મકસુદભાઈ કસાઈ, ઇકબાલભાઇ ખફી કિશોરભાઈ સંતવાણી વિગેરે હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application