પડઘરીના મોટા રામપરા ગામે આવેલી
ગત તા. ૧૪ માર્ચના બનેલા બનાવમાં બે વિધાર્થીઓ દાઝયા હતા એકના એક પુત્રના મોતથી રેલનગરમાં રહેતા પરિવારમાં ગમગીની
પડધરી તાલુકાના મોટા રામપરા ગામે આવેલી શ્રી જ્ઞાન વિધાલય ગુકુળમાં ગત તારીખ ૧૪ માર્ચના હોસ્ટેલમાં સોલાર પાઇપ ફાટતા બે વિધાર્થીઓ દાઝી ગયા હતા. જેમાં સારવાર દરમિયાન ધોરણ ૮ માં અભ્યાસ કરતા ૧૩ વર્ષના છાત્રનું આજરોજ મોત થયું છે. યારે અન્ય છાત્ર હજુ પણ સારવારમાં હોવાનું માલુમ પડું છે. એકના એક પુત્રના મોતથી વિધાર્થીનો પરિવાર આઘાતમાં સરી પડો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ ૧૪૩ ના રોજ પડધરીના મોટા રામપરા ગામે આવેલી શ્રી જ્ઞાન વિધાલય ગુકુળ હોસ્ટેલમાં બે વિધાર્થીઓ અગાસી પર હતા ત્યારે સોલાર પાઇપ ફાટતાં બે વિધાર્થીઓ કે જેમના નામ મિત પંકજભાઈ કોટડીયા(ઉ.વ ૧૩ રહે છત્રપતિ શિવાજી ટાઉનશીપ રેલનગર ૧૪૩ નો ખૂણો રાજકોટ) તથા ઓમ દિનેશભાઈ બુસા(ઉ.વ ૧૩ રહે.જીલરીયા તા. પડધરી) દાઝી ગયા હતા જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.દરમિયાન આજરોજ હોસ્પિટલ બીજાને મીત પંકજભાઈ કોટડીયાએ દમ તોડી દીધો હતો. મીત તેના માતાપિતાનો એકનો એક પુત્ર હતો અને તે અહીં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો તેના પિતા મજૂરી કામ કરતા હોવાનું માલુમ પડું છે. એકના એક પુત્રના આ રીતે અણધાર્યા મોતથી માતા–પિતા તથા પરિવાર આઘાતમાં સરી પડો છે. બનાવને લઈ ગાંધીગ્રામ પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાશિના લોકોને ઉદ્યોગ-ધંધામાં નવા કરારો થશે, દાન-પુણ્યના કાર્યોમાં થશે વધારો
September 16, 2024 10:24 AMસ્વાદિષ્ટ ચટણી બનાવવા માટે ફોલો કરો આ ટિપ્સ
September 15, 2024 05:21 PMસાડીમાં સુંદર લુક મેળવવા માટે, અનુસરો આ સ્ટાઇલ
September 15, 2024 05:04 PMજો સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ 3 વસ્તુઓ ખિસ્સામાં રાખવાનું શરૂ કરો
September 15, 2024 04:37 PMધારી શહેરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો
September 15, 2024 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech