રાજકોટ : સરકારને કરેલ મંગણીઓનું નિરાકરણ નહિ આવતા આંગણવાડીના બહેનોએ થાળીઓ વગાડી કર્યો વિરોધ

  • November 05, 2023 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની આંગણવાડીના બહેનો દ્વારા સરકાર પાસે કરેલ મંગણીઓનું નિરાકરણ નહિ આવતા વિરોધ કરવામાં આવ્યો છે,તેમણે માગણી કરી હતી કે  માનદ વેતન સમય સર મળે, બિલની એડવાન્સ રકમ, મોબાઈલ ઇન્સેન્ટિવ, ઘરભાડા અને ગ્રેચ્યુરિટી ઓથોરિટી મળે આ માંગણીઓ હજી સુધી સરકારે સ્વીકારી નથી, જેના માટે આંગણવાડીના બહેનોએ થાળીઓ વગાડી જિલ્લા પંચાયત ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application