જોડીયા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા
જામનગર તા.21 સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે નહેરુ યુવા કેન્દ્ર- જામનગર દ્વારા જોડીયા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જોડીયા બસ સ્ટેન્ડ અને અન્ય જાહેર સ્થળોની આસપાસ સફાઈ કાર્ય પૂર્ણ કરાયું હતું. આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્રના દલસાણીયા પાયલબેન, ગામના તલાટી કમ મંત્રી શ્રી જયદીપભાઈ ચૌહાણ, વહીવટદાર શ્રી ગઢીયાભાઈ, સ્વચ્છ ભારત મિશન શાખાના શ્રી હેમાલીબેન અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMપાકિસ્તાનના આર્મી ચીફના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
April 17, 2025 06:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech