સ્વચ્છતા હી સેવા અંતર્ગત ધ્રોલ ખાતે વિદ્યાર્થિનીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું
જામનગર તા.૩૦ સપ્ટેમ્બર, સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં પણ છેવાડાના ગામડા સુધી સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને આ અભિયાનમાં લોકો સહભાગી થાય તે માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ધ્રોલ તાલુકાની જી.એમ. પટેલ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાટકના માધ્યમથી જાગૃતિલક્ષી સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો અને નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં અત્યાર સુધીમાં 15 જેટલા આયોજકોની અરજી મળી : ઇન્ચાર્જ ફાયર ઓફિસર
September 30, 2024 07:05 PMરોગચાળાએ માથું ઉચક્યું : રાજકોટમાં ડેન્ગ્યુના 32 કેસ નોંધાયા
September 30, 2024 07:04 PMનવરાત્રીને લઈને રાજકોટ પોલીસ સજ્જ : SP
September 30, 2024 07:02 PMકાલાવડમાં થયેલ ચોરી મુદ્દે ડીવાયએસપીએ આપી પ્રતિક્રિયા
September 30, 2024 05:52 PMજામનગરમાં લવ જેહાદની જાગૃતિ માટે DKV સર્કલ પાસે પત્રિકા વિતરણ
September 30, 2024 05:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech