બેડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • February 17, 2023 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ખાતે આવેલ શ્રી બેડેશ્વર મહાદેવ મંદિર આશરે ૧૦૦ વર્ષ જૂનું મંદિર ,બેડેશ્વર મહાદેવ મિત્ર મંડળ દર વર્ષ ની જેમ આ વર્ષે મહાશિવરાત્રી નિમિતે સવારે ૭ વાગે થી બપોરે ૧૨ વાગ્યા સુધી દુધ તેમજ જળ અભિષેક તથા ૧ વાગ્યે મહાભોગ આરતી સાંજે ૫ વાગ્યા થી રાત્રે ૧૦ વાગ્યા સુધી શુદ્ધ ધી ની મહાપૂજા ના દર્શન ર્શન રાખેલ છે

 

તથા સંઘીયા આરતી ૮ વાગ્યે રાખેલ છે, રાત્રે ૧૦:૩૦ થી ૧૨ વાગ્યા સુધી શિવ ના રૂદ્રા અભિષેક વિવિધ પૂજા વિધિઓ થી મહાઅભિષેક કરવા માં આવશે તથા રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી રાખેલ છે જામનર ની ધર્મપ્રેમી જનતા ને શ્રી બેડેશ્વર મહાદેવ મિત્ર મંડળ તરફ થી ભાવભર્યું આમંત્રણ છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application