અહી ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદોને પગલે તંત્ર દ્વારા હજુ કડક કાર્યવાહી કરવામાં આવી

  • May 10, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર તાલુકામાં ખનીજ ચોરીની વ્યાપક રજૂઆતો તથા ફરિયાદને પગલે મામલતદાર શ્રીકેતન ચાવડા તથા ના. મામ. શ્રી નિલેશ બાવરીયા, હિતેશ પરમાર, ડી. એન. ઝાલા વિગેરે દ્વારા વિસ્તારમાં સ્થળ તપાસ તથા લીઝ, રોયલ્ટી વિગેરે ડોક્યુમેન્ટ ચકાસણી કરવાનું સઘન ઓપરેશન હાથ ધરાયું
ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદોને પગલે આગામી દિવસોમાં તંત્ર દ્વારા હજુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભિતી સેવાય રહી 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application