વેરાવળના સાંઈબાબા મંદિર નજીક બોલેરોએ બાઇકને ઠોકરે લેતા બાઈક ચાલક આધેડનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન રાજકોટ સિવિલમાં મોત નીપયું છે.
વેરાવળ હત્પડકો સોસાયટીમાં રહેતા મનસુખગીરી લક્ષમણગિરી મેઘનાથી (ઉ.વ.૫૫) નામના આધેડ ગત તા,૧૩ના રાત્રીના સાડા નવેક વાગ્યે પોતાનું મોટર સાઇકલ લઈને જતા હતા ત્યારે સાંઈબાબા સર્કલ પાસે પુરપાટ ઝડપે આવતા બોલેરોએ બાઇકને ઠોકરે લેતા આધેડ ફંગોળાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રથમ વેરાવળ આદિત્ય બિરલા હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા ગત રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રભાસપાટણ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાગળો કર્યા હતા. મૃતક ફેકટરીના મજૂરી કામ કરવાની સાથે મંદિરમાં સેવા પૂજા કરતા હતા. પોતે ત્રણ ભાઇમાં મોટા હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે. અકસ્માત સર્જી નાસી જનાર બોલેરો ચાલકની પોલીસે શોધખોળ છે. આધેડના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech