જશાપર ખાતે પ્રાકૃતિક ખેતીનું ખેડૂતોને માર્ગદર્શન

  • January 11, 2023 10:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયાના જશાપર ગામ ખાતે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા કૃષિ યુનિવર્સિટીના અધિકારી બારૈયા દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ સમયે સરપંચ હેમરાજભાઈ, અભયસિંહ જાડેજા તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application