પૂર્વ IAS ઓફિસર, દિનેશભાઈ પટેલ(ચનિયારા) આજરોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમણે ઉમિયા પરિવારના પૂર્વ તંત્રી, ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી અને કડવા પાટીદાર કેળવણી મંડળ ગોંડલના મેનેજીંગ તરીકે પણ સેવા આપી હતી. ધીરજલાલ, મનસુખભાઈ, ડો. હસમુખભાઈ અને પ્રફુલભાઈના ભાઈ તથા રોહીન ચનિયારાના પિતાશ્રી દિનેશભાઈએ આજે ૬૧ વર્ષની ઉમરે અંતિમ શ્વાસ લીધા છે.
તેઓની અંતિમ યાત્રા આજે બપોરે ૧-૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન "વૈદેહી” પુનીત નગર મેઈન રોડ, ખોડીયાર ડેરી સામે, ગોંડલ ખાતેથી નીકળશે. સ્વ. દિનેશભાઈના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે આજકાલ પરિવારે પ્રાર્થના સાથે દિલગીરી વ્યક્ત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'મિસિસ' અંગે કંગનાની નામ લીધા વગર ટીકા
February 24, 2025 12:05 PMઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech