વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું ડી.એન.એ. ટેસ્ટ કરી પાકિસ્તાન ભેગા કરો :હિન્દૂ સેના
બાગેશ્વર ધામના સનાતની ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં હિન્દુ સેના
"વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું ડી.એન.એ. ટેસ્ટ કરી પાકિસ્તાન ભેગા કરો : શાસ્ત્રીજીની સુરક્ષા ની જવાબદારી લેનાર કરણી સેનાને લાખ લાખ અભિનંદન."
ગુજરાતના રાજકોટ ખાતે શ્રી બાઘેશ્વર ધામના બાગેશ્વર બાબાની સેવા પૂજા કરનાર પ્રખર સનાતની હિન્દુવાદી ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી તારીખ 1 અને 2 જુન 2023 માં રાજકોટ પધારવાના હોય અને દિવ્ય દરબાર લગાવવાના હોય. જેમાં કોઈ ચમત્કારો નહીં પરંતુ ઋષિ પરંપરા અને ધર્મ આધારિત વાત કરતા હોય ત્યારે હિંદુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને નમન સાથે ગુજરાતના તમામ જિલ્લાઓ અને ગામડેથી હિન્દુઓ પધારે તેવી ગુજરાતના સનાતની ભાઈ બહેનોને વિનંતી કરી છે, અને ધીરેન્દ્ર શાસ્ત્રીજીને હિન્દુ સેના એ ખુલ્લુ સમર્થન જાહેર કર્યું છે.
રાજકોટમાં શાસ્ત્રીજીની લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજકોટ કરણી સેનાએ પણ સુરક્ષા વ્યવસ્થા સંભાળવા પોતાની ફોજ ખટકી દીધી છે તો હિન્દુ સેના આ કરણી સેનાને પણ લાખ લાખ અભિનંદન પાઠવે છે. અને સનાતનની રક્ષા કાજે હમેશા હિન્દુ સંગઠનો બહાર આવે તેવી અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાગઠીયા એટલો પૈસાદાર બન્યો તો ભાજપના નેતાઓ કેટલા પૈસાદાર હશે ? : ગાયત્રીબા વાઘેલા
July 03, 2024 07:31 PMગોંડલ રાજવીકાળના પૌરાણિક આશાપુરા માતાજીના મંદિરમાં ચોરી
July 03, 2024 07:28 PMપોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનું કામ ધમધમ્યુ
July 03, 2024 07:25 PMબોખીરાથી રોકડિયા હનુમાન મંદિર સુધી 82 સ્ટ્રીટ લાઈટ ફીટ કરવાની કામગીરીનો થયો શુભારંભ
July 03, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech