ભાવનગરમાં એસ.બી.આઈ તાલીમ સંસ્થા દ્વારા સિલાઈકામનો સમાપન કાર્યક્રમ યોજાયો

  • July 20, 2023 12:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

એસબીઆઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભાવનગર, ખાતે સીલીઈ કામનો સમાપન કાર્યક્રમ યોજાયો જેમાં ગ્રામીણ વિસ્તારના ૨૮ બહેનો તાલીમમાં જોડાયા હતા. 


આ તાલીમ કાર્યક્રમના સમાપન પ્રસંગે મુખ્ય અતિથિવિશેષ તરીખે એલ.ડી.એમ ગૌતમકુમાર ચૌહાણ ઉપસ્થિત રહેલા જેમણે બહેનોને સ્વરોજગાર થકી આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યુ હતુ. આર.સે.ટી ના નિયામક આર.એસ.રાઠોડ દ્વારા તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ શુભેચ્છાઓ આપેલ તથા તાલીમાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું.  આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આર.સે.ટી સ્ટાફ હંસાબેન, નીલેશભાઈ, ઈશાનભાઈ, જયેશભાઈ, સંજયભાઈ, રાજુભાઈ સહિતનાઓએ ખુબ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application