રાજકોટમાં વેરા બાકીદારો પર તવાઈ : મનપાએ દુકાનો કરી સીલ 

  • August 03, 2023 01:08 PM 


રાજકોટ મહાનગરપાલિકાની વેરાવસૂલાત શાખા એક્શન મોડમાં આવી છે. શહેરના વેરા બાકીદારો પર આજે દરોડા પાડવામાં આવ્યા હતા. વેરા વસૂલાત શાખા દ્વારા અનેક દુકાનો સીલ કરવામાં આવી છે. શહેરના ગેલેક્સી સિનેમા સામે અનેક દુકાનો સિલ કરવામાં આવી છે. રાજકોટમાં અનેક જગ્યાનાં બાકીદારોની દુકાન સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application