દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે દિલ્હી થી આવી રહેલી રાજકોટ અને રાજકોટથી દિલ્હી જઈ રહેલી બંને ફ્લાઇટ તેના નિર્ધારિત સમય કરતાં કલાકો સુધી મોડી હોવાથી પેસેન્જર માટે હાલાકી ઉભી થઇ છે. દિલ્હીમાં ભારે ધુમ્મસ ના લીધે સવારે ૧૦ વાગ્યા સુધી ઝીરો વિઝિબિલિટી હોવાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટની ફ્લાઈટ્સ ટેક ઓફ થઇ શકી ન હતી. મળતી વિગત મુજબ દિલ્હી એરપોર્ટ અલગ-અલગ શહેરોની ૪૦ થી ૪૫ ફ્લાઈટસ હજુ સુધી ઉડાન ભરી શકી ન હતી.જેને લઈ ને રન વે પર વિમાન ની કતારો લાગી છે.
સ્પાઈસજેટની દિલ્હી થી રાજકોટ આવતું એસ.જી 643 એરક્રાફ્ટ સવારે 5. 30 કલાકે ઉડાન ભરે છે પરંતુ ગાઢ ધુમ્મસના કારણે સવારે 11 વાગ્યા સુધી વિમાન રાજકોટ માટે ઉડાન ભરી શક્યું નથી તો બીજી તરફ રાજકોટ થી દિલ્હી જતું સ્પાઈસજેટનું એસ.જી 644 એરક્રાફ્ટ સવારે 7.40એ ઉડાન ભરે છે પરંતુ દિલ્હી થી આવતી ફ્લાઇટ હજુ સુધી રાજકોટના આવી હોવાના લીધે અહીં થી દિલ્હી જનારી ફ્લાઇટ અને દિલ્હી થી અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં ટેક-ઓફ થનારી ફ્લાઇટ 11 વાગ્યા સુધી ઉડાન ભરી શકી નથી, સવારે 5.30 નો વિમાન નો સમય હોવાથી મુસાફરો પણ દિલ્હી એરપોર્ટ પર ચાર વાગ્યાના આવી ગયા છે. ખરાબ હવામાનના કારણે ટાઈમટેબલ વિખેરાઈ જતા પેસેન્જર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationતાપસી અને અનુરાગની આઈટી ટીમ દ્વારા પુછપરછ પૂર્ણ : આખી રાત ચાલશે સર્ચ ઓપરેશન
March 03, 2021 11:47 PMએલન મસ્કની માતાએ કહ્યું કે શા માટે વધારે માર્ક્સ આવ્યા ત્યારે એલને આપી હતી બીજી વાર પરીક્ષા
March 03, 2021 11:28 PMરાજકોટ : હોસ્પિટલ ચોકની નજીક પથ્થરના ઘા ઝીંકીને આધેડની હત્યા
March 03, 2021 10:08 PMતમિલનાડુમાં ચૂંટણી પહેલા શશિકલાએ કરી રાજનિતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત
March 03, 2021 09:45 PMવડોદરમાં સામૂહિક આપઘાત : 3ના મોત, 3 ગંભીર
March 03, 2021 09:28 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech