જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામે રહેતા આશિષભાઈ વીરજીભાઈ સરવૈયા નામના 19 વર્ષના વિદ્યાર્થી યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને ભાણવડ તાલુકાના આંબલીયારા ગામે ઈક્કો કારમાં આવેલા ફરિયાદી આશિષભાઈને રોકીને આરોપી મનોજ, અનિલ અને ભાવિન નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી, લોખંડના પાઈપ વડે હુમલો કરીને ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે સ્થાનિક પી.એસ.આઈ. દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે એક્રેલિક કલર વર્કશોપનો થયો શુભારંભ
May 17, 2025 10:40 AMદ્વારકાની ત્રણ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન સંચાલકની ભરતી
May 17, 2025 10:39 AMરશિયા - યુક્રેન શાંતિ મંત્રણા માત્ર બે કલાકમાં પૂરી થઈ ગઈ :તણાવ વધ્યો
May 17, 2025 10:39 AMઝૂરીબાગ વિસ્તારમાં આખલા યુદ્ધ થી વાહનોનો નીકળ્યો કચ્ચરઘાણ
May 17, 2025 10:38 AMજામનગર જિલ્લામાં વરસાદનું ૨૪ વર્ષનું સરવૈયુ: આ વખતે સારી વર્ષાની આશા...
May 17, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech