૨૦ હજારથી વધુ કેસરી ધજા તૈયાર કરવાની કામગીરી

  • June 05, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી અષાઢી બીજના રોજ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રા નીકળવાની છે.જે નિમિત્તે ૨૦ હજારથી વધુ કેસરી ધજા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધજાની કામગીરી પૂર્ણ થયા બાદ તેને શહેરના રથયાત્રાના રૂટ પર લગાવવામાં આવશે. આથી સમગ્ર રૂટ પર કેસરી માહોલ જામશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application