દેવઉઠી એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. તેમજ આ દિવસથી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે શુભ કાર્યોનો પ્રારંભ કરવામાં આવે છે. દરેક એકાદશીનું અલગ નામ હોય છે. કારતક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને દેવઉઠી એકાદશી કહે છે. તમામ એકાદશીઓમાં દેવઉઠી એકાદશીનું સૌથી વિશેષ મહત્વ માનવામાં આવે છે.
દેવઉઠી એકાદશીનું મહત્વ:
દેવઉઠી એકાદશીને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા અને આશીર્વાદ મેળવવાનું એક શક્તિશાળી સાધન છે. આ વ્રત કરવાથી વ્યક્તિને ધાર્મિક, શારીરિક અને માનસિક લાભ મળે છે. આ વ્રત કરવાથી લોકો અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષ મેળવવાનો માર્ગ ખોલે છે. તેમજ આ વ્રત રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને જીવનમાં હંમેશા સુખ-શાંતિ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ બતાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMઉર્વશી 4.5 લાખની કિમતનું પોપટ શેપનું પર્સ લઈ કાન્સમાં પહોંચી
May 14, 2025 11:24 AMજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
May 14, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech