પોરબંદરના સામા કાંઠે અનેક સોસાયટીઓ આવેલી છે અને ત્યાં અવરજવર કરતા લોકોને રાત્રિના સમયે સ્ટ્રીટલાઇટના અભાવે ખૂબજ પરેશાની વેઠવી પડતી હતી. તેથી નગરપાલિકાના તંત્રને તે અંગેની વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને તે અનુસંધાને એક મહિના પહેલા બોખીરાથી રોકડીયા હનુમાનના મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ ફીટ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેને શ કરવામાં આવી નથી. નગરપાલિકામાંથી એવુ જાણવા મળ્યુ છે કે વીજતંત્રને મીટર સહિત કનેકશન માટે રજુઆત કરી છે. પરંતુ હજુ સુધી વીજતંત્ર એ આ મુદે આગળની કાર્યવાહી કરી નથી તેથી વહેલીતકે આ કામગીરી થાય અને સ્ટ્રીટલાઇટો ઝળહળતી થાય તો આ વિસ્તારમાં રહેતા લોકોને અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને પણ રાહત થશે.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઈ, જાણો સૂચનો કેવી રીતે મોકલવા
March 19, 2025 05:28 PMજામનગર : રખડતા પશુઓની પાંચ દિવસમાં વ્યવસ્થા કરવા જામ્યુકોનું અલ્ટીમેટમ
March 19, 2025 04:57 PMસફેદ કે પીળું માખણ... પરાઠા સાથે ખાવા માટે કયુ વધુ ફાયદાકારક?
March 19, 2025 04:49 PMજામનગર : ફલાય ઓવરનું કામ જૂનમાં પૂર્ણ: રેલ્વે જમીન આપશે તો અંબર ચોકડીનો સ્લોપ બનશે
March 19, 2025 04:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech