પોરબંદરના સામા કાંઠે અનેક સોસાયટીઓ આવેલી છે અને ત્યાં અવરજવર કરતા લોકોને રાત્રિના સમયે સ્ટ્રીટલાઇટના અભાવે ખૂબજ પરેશાની વેઠવી પડતી હતી. તેથી નગરપાલિકાના તંત્રને તે અંગેની વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને તે અનુસંધાને એક મહિના પહેલા બોખીરાથી રોકડીયા હનુમાનના મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ ફીટ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેને શ કરવામાં આવી નથી. નગરપાલિકામાંથી એવુ જાણવા મળ્યુ છે કે વીજતંત્રને મીટર સહિત કનેકશન માટે રજુઆત કરી છે. પરંતુ હજુ સુધી વીજતંત્ર એ આ મુદે આગળની કાર્યવાહી કરી નથી તેથી વહેલીતકે આ કામગીરી થાય અને સ્ટ્રીટલાઇટો ઝળહળતી થાય તો આ વિસ્તારમાં રહેતા લોકોને અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને પણ રાહત થશે.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ હાઇવે પર સીઝ કરાયેલા ૨૧.૭૫ લાખના બાયોડીઝલના જથ્થાની ચોરી
March 19, 2025 11:51 AMજસદણના પોલારપરમાં યુવક પર સેઢા પડોશી યુવક સહિતના નવ શખસોનો હુમલો
March 19, 2025 11:48 AMહળવદમાં સફેદ માટી ભરેલા ત્રણ ડમ્પરો પોલીસ સ્ટેશનમાંથી ગાયબ!
March 19, 2025 11:46 AMસરકારની તમામ લોકઉપયોગી યોજનાઓની માહિતી નાગરિકો આંગળીના ટેરવે મેળવી શકશે
March 19, 2025 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech