દેવભૂમિ દ્વારકામાં એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપીનો ચાર્જ સંભાળતા વિસ્મય માનસેતા

  • January 29, 2025 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપીની જગ્યામાં તાજેતરમાં મુકાયેલા વિસ્મય માનસેતાએ આજરોજ તેમના હોદ્દાનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો.


પોલીસ ટ્રેનિંગ પૂર્ણ કરીને ડીવાયએસપીનું પ્રથમ પોસ્ટિંગ સોમનાથ જિલ્લામાં મેળવ્યા બાદ નોંધપાત્ર કામગીરી કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકાયેલા ડીવાયએસપી વિસ્મય માનસેતાને પોલીસ સ્ટાફ તથા નગરજનો દ્વારા આવકાર સાંપડ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application