ભાવનગરમાં ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા

  • May 31, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ભાવનગરમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા ’વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે’ ભાવનગર જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂના માર્ગદર્શન હેઠળ વૈશ્વિકસ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની થીમ સાથે જનજાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વચ્છતા અભિયાન, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા કાપડની થેલીઓનું વિતરણ, રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને પર્યાવરણના રક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી હતી. 
  આ કાર્યક્રમ ભારત સરકારના વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનનો એક ભાગ છે, જે ૨૨ મે થી ૫ જૂન સુધી ચાલશે.આમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની જઇખ-ૠ ટીમ તથા ઈંઊઈ ઈજ્ઞક્ષતીહફિંક્ષિં દ્વારા પ્લાસ્ટીક મુક્ત ગામ બને તે માટે જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application