જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં માનસિક વિભાગમાં આવેલા એક દર્દીએ માનસિક સંતુલન ખોઈ દેતા ખુરશીઓના ઘા કરી હાજર લોકોને ઢીકાપાટુનો માર મારતા નાસભાગ મચી જવા પામી હતી. સિક્યુરિટીએ મહામહેનતે આ શખસને પકડી ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવ્યો હતો.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં માનસિક વિભાગની ઓફિસમાં ગઇ સાંજે દવા લેવા આવેલા શખસે અચાનક જ મગજનો પારો ગુમાવી દેતા ત્યાં પડેલી ખુરશીઓ લઈ માણસોને મારવા દોડ્યો હતો અને ઢીકાપાટુનો માર મારી રીતસરનો આતંક મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં સિક્યુરિટી દોડી આવી હતી અને મહામહેનતે આ શખસને પકડી ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવ્યો હતો અને શાંત પાડવામાં આવ્યો હતો. આ શખસે ખુરશીઓ સહિતની વસ્તુઓ ઉલાળી દેતા હોસ્પિટલમાં થોડા સમય માટે અફડાતફડીનો માહોલ ફેલાઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech