રાજકોટ મહાપાલિકામાં આજે કમિશનરે રજૂ કરેલા ડ્રાટ બજેટમાં મિલકત વેરા બિલના નામ ટ્રાન્સફર ચાર્જમાં રૂા.૫૦૦થી ૧૦,૦૦૦ સુધીનો અભૂતપુર્વ વધારો સૂચવવામાં આવ્યો છે. અલબત્ત આ પાછળ એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે દસ્તાવેજ થયા બાદ લોકો મિલકત વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે આવતા નથી તેથી યારે રિકવરી કરવાની હોય તો કઈ મિલકત કોના નામે છે? તેનો પણ અંદાજ આવતો નથી. મિલકતનું ખરેખર માલિક કોઈ હોય છે અને વેરા બિલ અન્યના નામે બોલતા હોય છે. હાલ સુધી કોઈ લેઈટ ફી વસુલવામાં આવતી ન હતી. પરંતુ હવેથી દસ્તાવેજ થયાના ૯૦ દિવસમાં નામ ટ્રાન્સફર ન કરાવે તો લેઈટ ફી પેટે પણ રૂા.૨૦૦૦ વસુલવા સૂચવ્યું છે.
નામ ટ્રાન્સફરનો નવો ચાર્જ રહેણાંક મિલકતો કાર્પેટ એરિયા ચો.મી.પ્રતિ નામ ફેર ફી રૂા.
૧થી ૫૦૫૦૦
૫૦.૦૧થી ૧૦૦૭૫૦
૧૦૦.૦૧થી ૨૦૦૧૦૦૦
૨૦૦.૦૧થી ૪૦૦૧૨૫૦
૪૦૦.૦૧થી ૫૦૦૨૫૦૦
૫૦૦.૦૧થી વધુ૩૦૦
બિન રહેણાંક મિલકતો કાર્પેટ એરિયા ચો.મી.પ્રતિ નામ ફેર ફી રૂા.
૦થી ૫૦૧૦૦૦
૫૦.૦૧થી ૧૦૦૧૫૦૦
૧૦૦.૦૧થી ૨૦૦૨૦૦૦
૨૦૦.૦૧થી ૪૦૦૫૦૦૦
૪૦૦.૦૧થી ૫૦૦૭૦૦૦
૫૦૦.૦૧થી વધુ૧૦,૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech