મેલડી એકતા ધામ ધનોલી ભીલાડ ખાતે આશ્રમશાળા કાલઇ, માણેકપુર અને કરમબેલાના ૪૯૫ જેટલા બાળકોને નિખિલભાઇ મુંબઈ અને મિલનભાઈ વસાણી, સુરત તરફથી ગણવેશનું દાન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર ,મહેશભાઈ ભટ્ટ (એચ.એસ.સી સેલના પ્રમુખ )સુરેશભાઈ વાડકર ધનોલી, સરપંચ .વીરચંદભાઈ નાહુલી સામાજિક કાર્યકર, માજી તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડા ,રાજેશભાઈ આહીર જરોલી ,વાસુભાઈ સરપંચ, ડાયાભાઈ ભીલાડ સરપંચ, કમલેશસિંહ ચૌહાણ ટ્રસ્ટના ટ્રસ્ટી બટુકભાઈ ,જયંતીભાઈ પટેલ, અમિતભાઈ કામળી અને આશ્રમ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી શ્રી હબીબભાઈ હાલાણી માડી, જયંતીભાઈ ભદ્રા ,નરેન્દ્રભાઈ ટંડેલ ,ધર્મેશભાઈ પટેલ, હેમંતભાઈ, દીપકભાઈ તેમજ ઉફહેલી બોડનપાડા અને મલાવ શાળાના શિક્ષક ગણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ જયંતીભાઈ ભદ્રા દ્વારા કરવામાં આવેલ....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech