રાજકોટમાં ચાંદીપુરાના સાતમાંથી બે સેમ્પલ પોઝિટિવ નીકળ્યા

  • July 23, 2024 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહીત રાજ્યમાં ચિંતાજનક બનેલા ચાંદિપુરા રોગચાળાને લઈને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં હાલ બે બાળકી સઘન સારવાર હેઠળ છે જયારે 6 બાળકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. જેમાં પાંચ બાળકો રાજકોટ જિલ્લાના અને એક બાળક મોરબીનું હોવાનું નોંધાયું છે. આ તમામ બાળકોને ચાંદિપુરા નેગેટિવ છે કે પોઝિટિવ એ જાણવા માટે સેમ્પલ પુનાની લેબમાં મોકલવામાં આવ્યા હતા એ રિપોર્ટ ગઈકાલે આવી જતા સાત માંથી પાંચ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જયારે બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં મોરબીથી ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં ખસેડાયેલા 13 વર્ષના તરુણનો અને અન્ય એક રિપોર્ટમાં હાલ સારવારમાં રહેલા નિકાવાના બે મહિનાની બાળકીનો હોવાનું જણાવાયું છે. જેમાં 13 વર્ષના તરુણનું મોત થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે બાળકોના મુત્યુ થયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application