યાત્રાધામ દ્વારકામાં વર્ષ ૧૯૬૨ના ચીન યુદ્ધમાં વીરગતિ પામેલા આહીર હિરલાઓને શ્રધ્ધાંજલિ

  • November 20, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જગતમંદિરે ધ્વજારોહણ, કાર રેલી, ડાયરો, શોર્ય દિવસની ઉજવણી

ગુજરાત આહીર સેના દ્વારા યાત્રાધામ દ્વારકાની આહીર સમાજ વાડી ખાતે દેશભરમાંથી પ્રથમ વખત શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૬૨ માં ભારત-ચીન યુધ્ધમાં ચીનના ૧૩૦૦થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારી ૧૧૪ જેટલા આહિર હિરલાઓ વીરગતિ પામ્યા હતા.જે શહિદવીરોના સન્માનમાં આહીર સેના ગુજરાત દ્વારા દ્વારકા આહીર સમાજ વાડી ખાતે શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમજ દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ સાથે કુરંગા ગામથી વિશાળ કાર રેલી નીકળી હતી આ કાર્યક્રમના ઉપલક્ષ્યમાં ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application