ભાણવડ સામાજીક વનીકરણ રેન્જ દ્રારા ભરતપુર ગામે વૃક્ષારોપણ કાર્યકમ યોજાયો

  • July 13, 2024 11:08 AM 

સામાજીક વનીકરણ એટલે લોકો માટે, લોકો વડે થતું વનીકરણ... સામાજીક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકાના ડી.સી.એફ. અરુણકુમારના માર્ગદર્શન હેઠળ સામાજીક વનીકરણ રેન્જ ભાણવડ દ્વારા આર.એફ.ઓ. કે.એચ.પટેલ દ્વારા ભરતપુર ગામે સરકારની નવી યોજના પંચરત્ન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભરતપુર ગામના સરપંચ  સુરેશભાઈ આંબલિયા, તલાટીમંત્રી સરવૈયાભાઇ, ગામના આગેવાનો, ગ્રામજનો  તેમજ સ્કૂલના આચાર્ય  અને વિદ્યાર્થીઓ તેમજ રેન્જ સ્ટાફના વનરક્ષક એસ.આર. વકાતર અને શ્રમયોગીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application