કલેકટર કચેરી ખંભાળિયા ખાતે મારી કચેરી, હરિયાળી કચેરી થીમ હેઠળ વૃક્ષારોપણ કરાયું

  • July 12, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું


પયર્વિરણ પ્રિય જીવનશૈલી અપનાવી વૃક્ષોના સંવર્ધનથી ગ્રીન કવર વધારવા અને કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પયર્વિરણ સુરક્ષા વધારવાના ભાગપે મારી કચેરી, હરિયાળી કચેરી થીમ હેઠળ અભિયાન થકી સરકારી કચેરીઓમાં સૌ કોઈ અધિકારી /કર્મચારી વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરે તે માટે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી.

જેના ભાગપે આજરોજ કલેકટર કચેરી ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી  કે.કે.કરમટા સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી કચેરીને હરિયાળી બનાવવા માટે પ્રેરિત સંકલ્પબધ્ધ થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application