આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
અમદાવાદના પ્રતિષ્ઠિત અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર ધીરેનભાઈ (માલુભાઈ)ના પિતાશ્રી રમણલાલ વાડીલાલ શાહનું તા.15-1-2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવારજનો, સગા-સ્નેહીઓ, વ્યવસાયિક સાથીદારો અને શુભેચ્છકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજકાલ પરિવારે ડી.ડી શાહ ગ્રુપ, આનંદ મંગલ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તેઓનું બેસણું/પ્રાર્થના સભા તા.17-1-2026ના રોજ સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે સવારે 9:00 થી 11:00 દરમિયાન રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ત્રણ મહિના સુધી ચાલે તેટલો અનાજનો જથ્થો રાખવા તાલુકાઓના મામલતદારોને સૂચના
NCBએ મુન્દ્રા બંદરેથી કન્ટેનરમાં છુપાવેલું 140 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું
PM મોદીની અપીલની જાદુઈ અસર: વિદેશ પ્રવાસો રદ કરી ભારતીયો 'દેશભક્તિ' સાથે ફરવા નીકળ્યા, સ્થાનિક પર્યટન સ્થળો 'હાઉસફુલ'
અમદાવાદના માંડલમાં રેતી ભરતી વખતે ભેખડ ધસી પડતા બે યુવાનોના કરૂણ મોત
જામનગર: જોડીયાના વાવડી ગામના યુવકને માર માર્યો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech