આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
અમદાવાદના પ્રતિષ્ઠિત અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર ધીરેનભાઈ (માલુભાઈ)ના પિતાશ્રી રમણલાલ વાડીલાલ શાહનું તા.15-1-2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવારજનો, સગા-સ્નેહીઓ, વ્યવસાયિક સાથીદારો અને શુભેચ્છકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજકાલ પરિવારે ડી.ડી શાહ ગ્રુપ, આનંદ મંગલ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તેઓનું બેસણું/પ્રાર્થના સભા તા.17-1-2026ના રોજ સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે સવારે 9:00 થી 11:00 દરમિયાન રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
જામનગર જિલ્લામાં સરકારી કચેરીઓથી લઈ ધાર્મિક સ્થળો સુધી વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
જામનગર ક્રિકેટ બંગલાના સ્વીમીંગ પુલમાં પ્રદૂષિત પાણી
જામનગરમાં શ્ર્વાન પર ક્રૂરતા આચરનાર આરોપીની અટકાયત
જામનગરના ગાડુકા સીમમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
અવિનાશ મિશ્રાએ સશક્ત અભિનયથી સંજય કપૂરને ઢાંકી દીધો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech