આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
અમદાવાદના પ્રતિષ્ઠિત અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર ધીરેનભાઈ (માલુભાઈ)ના પિતાશ્રી રમણલાલ વાડીલાલ શાહનું તા.15-1-2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવારજનો, સગા-સ્નેહીઓ, વ્યવસાયિક સાથીદારો અને શુભેચ્છકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજકાલ પરિવારે ડી.ડી શાહ ગ્રુપ, આનંદ મંગલ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તેઓનું બેસણું/પ્રાર્થના સભા તા.17-1-2026ના રોજ સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે સવારે 9:00 થી 11:00 દરમિયાન રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
કતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
T-20 વર્લ્ડ કપમાં ભારત ક્યારેય ન્યુઝીલેન્ડ સામે જીત્યું નથી, શું સૂર્યા બ્રિગેડ ઇતિહાસ બદલી નાખશે?
શું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
શું અમેરિકા અને ઇઝરાયલે ઓપરેશન સિંદૂરમાંથી શીખ્યા... ઇરાન પર ડોરમેન સ્ટ્રાઇક કરી રહ્યા છે
ગુરુ રાજા હશે, મંગળ મંત્રી હશે... આ રાશિઓ માટે હિન્દુ નવું વર્ષ ખૂબ જ શુભ રહેશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech