આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
અમદાવાદના પ્રતિષ્ઠિત અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર ધીરેનભાઈ (માલુભાઈ)ના પિતાશ્રી રમણલાલ વાડીલાલ શાહનું તા.15-1-2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવારજનો, સગા-સ્નેહીઓ, વ્યવસાયિક સાથીદારો અને શુભેચ્છકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજકાલ પરિવારે ડી.ડી શાહ ગ્રુપ, આનંદ મંગલ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તેઓનું બેસણું/પ્રાર્થના સભા તા.17-1-2026ના રોજ સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે સવારે 9:00 થી 11:00 દરમિયાન રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રિષભ પંત ફરી ઈજાગ્રસ્ત: વિકેટકીપિંગ દરમિયાન સીધો નાક પર વાગ્યો બોલ, લખનૌના કેપ્ટનની હાલત જોઈ ફેન્સ ચિંતિત; જાણો કેવી રીતે બની ઘટના
અમેરિકામાં H-1B વિઝા અને સ્ટુડન્ટ વિઝા પર મોટું સંકટ: કાયદેસર ઇમિગ્રેશનમાં 2.5 ગણો ઘટાડો; ટ્રમ્પની નીતિઓએ ટેક સેક્ટર અને વિદ્યાર્થીઓની ચિંતા વધારી
અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત ભારતીય શખસને મોટો ફટકો: બ્રિટિશ સરકારે દેશ છોડવા આપ્યો આદેશ; પત્ની-પુત્રી ગુમાવ્યા બાદ હવે જેલ કે ડિપોર્ટેશનનો ડર
દરિયામાં ઈરાનનો વળતો પ્રહાર: અમેરિકાના હુમલાના 48 કલાકમાં ઈઝરાયેલ સાથે જોડાયેલા 2 જહાજ કર્યા જપ્ત
રવિવારે રાજકોટ અને અમદાવાદમાં ૪૩ ડિગ્રી ગરમીનું અનુમાન: મતદાનને અસરની ભીતિ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech