"વન નેશન વન ઈલેક્શન"ના સમર્થનમાં તારીખ ૧-૪-૨૦૨૫ના રોજ " મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન "દ્વારા "વેપારીઓની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સર્વાનુમતે વન નેશન વન ઈલેક્શન ના સમર્થનમાં ઠરાવ પસાર કરી દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવ્યો હતો. આ તકે "એક રાષ્ટ્ર એક ચૂંટણી "ના સમર્થનમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, તથા ચેરમેન રણછોડભાઈ જાજડીયાની વિશેષ ઉપસ્થિતિમાં વેપારીઓ, સંસ્થાના પૂર્વ હોદેદારો આગેવાનો ડાયરેક્ટરઓની હાજરીમાં એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ઉપરોક્ત વિષય વિસ્તૃત જાણકારી સાથે પ્રસ્તાવ રજૂ કરેલ જેને ઉપસ્થિત મોટી સંખ્યામાં વેપારીઓએ સમર્થન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech