ધીરગુરૂદેવ પ્રેરિત જશાપર-કાટકોલા-સાવરકુંડલામાં દંતયજ્ઞ

  • March 19, 2025 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પૂજ્યશ્રી ધીરગુદેવના અનુગ્રહથી ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પૂજ્યશ્રી ધીરગુદેવની 44 મી દિક્ષા જયંતિ ઉપલક્ષે ર0રપ ના વર્ષમાં જાલંધર બંધ યોગ પઘ્ધતિથી નિ:શુલ્ક દંતયજ્ઞ અને જરીયાતમંદોને બત્રીસી વિનામૂલ્યે અર્પણ કરવાનું આયોજન કરાયું છે, જશાપર-કાટકોલા-સાવરકુંડલા, ગોપાલગ્રામમાં કેમ્પ સંપન્ન થયા છે. તા. રર ને શનિવારે સવારે 10 થી 1 કલાકે ધંધુકામાં દંતરોગ તપાસ કેમ્પનું આયોજન ઉપાશ્રય ખાતે કરાયું છે, ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશનના ડો. જયસુખ મકવાણા અને મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત કેમ્પમાં કાર્યરત છે, કેમ્પની વધુ માહિતી માટે 94097 73674 સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application