શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પૂજ્યશ્રી ધીરગુદેવના અનુગ્રહથી ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પૂજ્યશ્રી ધીરગુદેવની 44 મી દિક્ષા જયંતિ ઉપલક્ષે ર0રપ ના વર્ષમાં જાલંધર બંધ યોગ પઘ્ધતિથી નિ:શુલ્ક દંતયજ્ઞ અને જરીયાતમંદોને બત્રીસી વિનામૂલ્યે અર્પણ કરવાનું આયોજન કરાયું છે, જશાપર-કાટકોલા-સાવરકુંડલા, ગોપાલગ્રામમાં કેમ્પ સંપન્ન થયા છે. તા. રર ને શનિવારે સવારે 10 થી 1 કલાકે ધંધુકામાં દંતરોગ તપાસ કેમ્પનું આયોજન ઉપાશ્રય ખાતે કરાયું છે, ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશનના ડો. જયસુખ મકવાણા અને મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત કેમ્પમાં કાર્યરત છે, કેમ્પની વધુ માહિતી માટે 94097 73674 સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech